એક વખત બન્યું એવું કે ભારત પર હકૂમત ચલાવતા અંગ્રેજોએ ૧૯૩૧માં જમ્મુ-કાશ્મીરના ડોગરા મહારાજા હરિસિંહ પાસે તેમનો ગિલગિટ પ્રદેશ લીઝ પર લેવાનો પ્રસ્તાવ મૂક્યો. હરિસિંહનું સામ્રાજ્ય ગિલગિટ, બાલ્ટિસ્તાન, કાશ્મીર, જમ્મુ, મુઝફ્ફરાબાદ-મીરપુર, અક્સાઇ ચીન તથા સકશામ ખીણપ્રદેશને આવરી લેતું હતું. સૌથી મોટું દેશી રાજ્ય તે હતું. શ્રીમાન ઇન્દર મોહિન્દર રાજરાજેશ્વર મહારાજાધિરાજ શ્રી હરિસિંહ એવા ધરખમ નામે ઓળખાતા મહારાજાને (નીચેનું ચિત્ર) સરહદી ગિલગિટમાં અંગ્રેજોની હાજરી ખપતી ન હતી. લીઝનો સોદો કરવાની તેમણે ના પાડી દીધી. ગિલગિટ સરહદી પ્રાંત હોવાને લીધે જ ભારતના બ્રિટિશ શાસકો તેને પોતાના વહીવટ નીચે લાવવા માગતા હતા. વિસ્તારવાદી રશિયાના સરમુખત્યાર જોસેફ સ્તાલિનનું લાલ સૈન્ય ગમે ત્યારે ભારત પર આક્રમણ લાવે એવો ફડકો અંગ્રેજોના મનમાં હતો, માટે તેઓ ગિલગિટમાં પોતાની લશ્કરી ચોકીઓ તેમજ સંદેશવ્યવહારનાં મથકો સ્થાપવા માગતા હતા. મહારાજા હરિસિંહને તેમણે ભાડાપટ્ટા બદલ મોટી રકમની ઓફર કરી, છતાં હરિસિંહે રસ ન દાખવ્યો. સૌ જાણે છે તેમ પંજાબના મહારાજા રણજિતસિંહે જમ્મુ-કાશ્મીરનો સમગ્ર પ્રદેશ ૧૮૧૯માં જીતી તેને પોતાના સામ્રાજ્યમાં ભ...
# ૧ ઘર માં મારું ચાલે છે ' આવું કહેનારા પુરુષો બીજા જુઠાણાં પણ નહી ચલાવતાં હોય એની શી ખાતરી # ૨ કુદરતી મૃત્યુ એટલે જેમાં ડોક્ટર ની મદદ ના લેવાઈ હોય . # ૩ સામયિક ના તંત્રી એ પાછા મોકલેલ હાઈકુ સાથેની નોંધ , ખુબ જ સરસ સિવાય કે એનું લંબાણ ન્યાયદેવી ની આંખે બાંધેલી પટ્ટી ખોલવાનું નક્કી થયું . વકીલ અને જજે હોશિયારી થી બે હોઠ વચ્ચે ફેવિકવિક નું ટીપુ મૂકી દીધું . ડેમ ના ઉપયોગો વિશેની લેખન સ્પર્ધાના વિજેતા નું લખાણ , ' ચુંટણી જીતવા ઉપયોગી ' તમે તમારી પત્ની ની ટીકા કરો ત્યારે યાદ રાખજો કે તેની આજ ખામીઓના લીધે તેને સારો વર મળ્યો નથી .
Antim ( Last wish ) આ કહાની છે બે એવા વ્યક્તિઓની જે એકબીજાને ઘણું સમજે છે પણ કદાચ વિધિ ની વક્રતા સામે માથું નમાવી લેવું પડે છે .તો થઈ જાઓ તૈયાર એક અનોખી વિચારોની સફર માં ફરવા માટે . હું એને મળ્યો ત્યારે એ મને સહેજ પણ પસંદ નહોતી .હું એને વારંવાર અવગણતો અને એ પણ મને કદાચ નફરત કરતી .ધીમે ધીમે એના માટે મારા મનમાં પ્રેમનો અંકુર ફૂટવા લાગ્યો અને ક્યારે એ વટવૃક્ષ બની ગયો એની એકેય ને ખબર ના પડી.એની વગર થોડીક સેકન્ડ પણ સદીઓ જેવી લાંબી લાગવા માંડી . એને જે ગમતું એ બધું જ મને ગમવા લાગ્યું હતું .એના બધા શોખ પૂરા કરવાની મને ઘેલછા લાગી હતી .એની દરેક વાત સાંભળવી ગમતી .ક્યારેય કોઈ કવિને વાંચ્યો નોતો પણ એની માટે લખવા રોજ નવી નવી પંક્તિઓ મારા મન માં સૂઝતી હતી . તેની સાથે જ આખો દિવસ ફરતા કરું એવી ઈચ્છાઓ થયા કરતી . એનો ચહેરો હંમેશા જોયા જ કરું એવી મન થતું .આખો દિવસ એના જ વ...
Comments
Post a Comment